Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Saccharomyces boulardii ઉપયોગ

અતિસાર, ચેપયુક્ત અતિસાર અને એન્ટિબાયોટિક્સ સાથે સંકળાયેલ અતિસાર ની સારવારમાં Saccharomyces boulardii નો ઉપયોગ કરાય છે

Saccharomyces boulardii કેવી રીતે કાર્ય કરે

Saccharomyces boulardii એ એક જીવિત સૂક્ષ્મ જીવાણુ છે, જો તેને પુરતા પ્રમાણમાં આપવામાં આવે ત્યારે, સ્વાસ્થ્યના લાભો પૂરાં પાડે છે. તે આંતરડામાં બેક્ટેરિયાનું (સૂક્ષ્મ જીવાણુ) સારું સંતુલન પુન:સ્થાપિત કરે છે, જે એન્ટિબાયોટિક્સના ઉપયોગથી અથવા આંતરડામાં ચેપથી બગડેલું હોઈ શકે છે.

Saccharomyces boulardii ની સામાન્ય આડઅસરો

સોજો, પેટ ફૂલવું
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Saccharomyces boulardii માટે નિષ્ણાત સલાહ

  • સ્ટિરોઈડની (રોગપ્રતિરક્ષા સિસ્ટમને નબળી બનાવતી દવાઓ) સાથે Saccharomyces boulardii ન લેવી, કેમ કે તેનાથી માંદા પડવાની શક્યતા વધે છે.
  • જો તમે સગર્ભા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • જો તમે સ્તનપાન કરાવતા હો તો તમારા ડોકટરને જણાવો.
  • એન્ટિબાયોટિક્સ લેતાં પહેલાં કે પછી ઓછામાં ઓછા 2 કલાકે Saccharomyces boulardii લેવી. કારણ કે એન્ટિબાયોટિક્સની સાથે Saccharomyces boulardii લેવાથી તેની અસરકારકતા ઓછી થઈ શકે છે.