Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

L-Ornithine L-Aspartate કેવી રીતે કાર્ય કરે

એલ-ઓર્નિથિન 1- એસ્પાર્ટેટ એક એમિનો એસિડ છે જે એવા રોગીઓમાં એમોનિયાનું સંચય ઘટાડે છે જેમનું જઠર યોગ્ય રીતે કામ નથી કરતું અને આમ આ અસામન્ય એમિનિયાના ચયાપચયથી જોડાયેલ લક્ષણોથી રાહત અપાવે છે.
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

L-Ornithine L-Aspartate માટે ઉપલબ્ધ દવા

L-Ornithine L-Aspartate માટે નિષ્ણાત સલાહ

  • પડીકાંમાંથી એલ-ઓર્નીથાઈન આઈ-એસ્પારટેટ લો ત્યારે હંમેશા પાણીના ગ્લાસમાં, જ્યુસ કે ચ્હા ભરેલા ગ્લાસમાં ઓગાળો અને ભોજન સાથે કે તે પછી લો.
  • તમને નોંધપાત્ર પ્રમાણમાં યકૃતને નુકસાન થયું હોય તો એલ-ઓર્નીથાઈન આઈ-એસ્પારટેટ ઈંજેક્ષન તરીકે લેતાં, ઉબકા અને ઊલટી અટકાવવા ઈંજેક્ષનનું પ્રમાણ તમારા ડોકટર નક્કી કરશે.
  • લોહીમાં ક્રિયેટિનાઈન તથા લોહી/પેશાબમાં યુરિયાની સપાટી પર તમારે નિયમિત દેખરેખ રાખવામાં આવશે.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • જો દર્દી એલ-ઓર્નીથાઈન આઈ-એસ્પારટેટ કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.
  • કિડનીની ગંભીર ખામીયુક્ત કામગીરીવાળા દર્દીઓને ન આપવી.