Acitretin ઉપયોગ
સોરાયસિસ (ચાંદી જેવી ભીંગડાવાળી ત્વચાની ફોલ્લી ) ની સારવારમાં Acitretin નો ઉપયોગ કરાય છે
Acitretin કેવી રીતે કાર્ય કરે
સંશોધનકર્તાઓ જાણતા નથી કે સોરાયસિસમાં ચોક્કસપણે Acitretin કેવી રીતે કાર્ય કરે છે.
એસિટ્રેટિન વિટામીનનું એક સ્વરૂપ છે, કે જે રેટિનોઇડ્સ કહેવાતી દવાઓની શ્રેણી સાથે સંબંધિત છે. એસિટ્રેટિન અતિશય કોષ વૃદ્ધિ અને સોયરાયસિસમાં જોવા મળતા કેરિટિનાઇઝેશન (એવી પ્રક્રિયા કે જેના દ્વારા ત્વચાના કોષોમાં પ્રોટીન જમા થઈ જવાને કારણે જાડા બની જાય છે) ને ઘટાડે છે. આમ તે ત્વચાને જાડી થતા, પ્લાક બનતા અને સ્કેલિંગ થતાં અટકાવે છે.
Acitretin ની સામાન્ય આડઅસરો
સૂકા હોઠ, સૂકું મોં, શુષ્ક નાક, આંખ આવવી, ત્વચા છાલ ઉતરવી, દ્રષ્ટિમાં ખલેલ



