Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Montelukast કેવી રીતે કાર્ય કરે

Montelukast એ અસ્થમા અને એલર્જીક રહિનાઈટીસના લક્ષણોનું કારણ બનતાં શરીરમાં પદાર્થોના કાર્યોને અવરોધીને કાર્ય કરે છે.

Montelukast ની સામાન્ય આડઅસરો

ઉબકા, ઊલટી, અતિસાર, તાવના લક્ષણ
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Montelukast માટે નિષ્ણાત સલાહ

  • જો તમે મોન્ટેલ્યુકાસ્ટ અથવા મોન્ટેલ્યુકાસ્ટના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક (અતિસંવેદનશીલતા) હોવ તો મોન્ટેલ્યુકાસ્ટ લેવી નહીં.
  • જો તમારું અસ્થમા કે શ્વાસ લેવાનું વણસે તો તમારા ડોકટરને સંપર્ક કરો.
  • મોન્ટેલ્યુકાસ્ટ એ ટૂંકા સમયગાળાના અસ્થમાના હુમલાની સારવાર માટે નથી. જો હુમલો થાય તે માટે શ્વાસ સાથે લેવાની બચાવ દવાન હંમેશા તમારી સાથે રાખો.
  • માત્ર તમારા ડોકટર દ્વારા લખી આપેલ અસ્થમાની દવાઓ લેવી. તમારા ડોકટર દ્વારા તમારા માટે લખી આપેલી અસ્થમાની અન્ય દવાઓ માટે મોન્ટેલ્યુકાસ્ટની અવેજીમાં લેવી નહીં.
  • જો તમને ફલુ જેવી બિમારીના લક્ષણો, હાથ કે પગમાં ટાંકણી કે સોય ભોંકાવી અથવા સંવેદનશૂન્યતા, શ્વસનના લક્ષણો વણસવા, અને/અથવા ફોલ્લી થાય તો તમારા ડોકટરની સલાહ લેવી.
  • જો તમે સગર્ભા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો આ દવા લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.