Tata 1mg logocart
Location IconGPS icon
search icon
quick order
QUICK BUY! Get 25% off on medicines*

Bromelain

BROMELAIN વિશેની માહિતી

Bromelain ઉપયોગ

દુખાવો અને સોજો ની સારવારમાં Bromelain નો ઉપયોગ કરાય છે

Bromelain કેવી રીતે કાર્ય કરે

બ્રોમેલેન અનાનસના રસમાંથી મેળવાતું એન્જાઇમ છે. જેના કારણે શરીર પીડા અને સોજા સામે લડવા જોડાયેલા પદાર્થોનું ઉત્પાદન કરવા માંડે છે. એમાં એવા રસાયણો પણ હોય છે જે ગાંઠ ના કોશોના વિકાસને અવરોધે છે અને લોહી ગંઠાવવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે.
CONTENT DETAILS
We provide you with authentic, trustworthy and revelant information
We provide you with authentic, trustworthy and revelant information
Read our editorial policy

Bromelain માટે ઉપલબ્ધ દવા

Bromelain માટે નિષ્ણાત સલાહ

  • જો તમને રક્તસ્ત્રાવનો વિકાર હોય તો તમારા ડોકટરને જણાવો. કેમ કે Bromelain લોહી ગંઠાવામાં આંતરક્રિયા કરે છે, તેથી તેનાથી રક્તસ્ત્રાવનો વિકાર વણસી શકે.
  • એક અનુસૂચિત શસ્ત્રક્રિયાના ઓછામાં ઓછા 2 અઠવાડિયાં પહેલાં Bromelain નો ઉપયોગ બંધ કરવો, કેમ કે Bromelain લોહી ગંઠાવામાં આંતરક્રિયા કરે છે.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરતા હોવ કે સ્તનપાન કરાવતાં હોવ તો તમારા ડોકટરને જાણ કરો.